અમદાવાદમાં શહેરમાં દિવસે ને દિવેસ કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 168 કેસ નોંધાયા હતા. પણ બીજી બાજુ અમદાવાદમાં સતત માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન વધતાં જાય છે. આવો વિરોધાભાસ જોઈને અનેક લોકો ચર્ચાઓ પણ કરી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ હવે નવી જગ્યાઓએ ફેલાઈ રહ્યું છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ 19 પર કાબૂ મેળવવા કોરોના ઘર સેવા સંજીવની વાન સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદમાં શહેરમાં દિવસે ને દિવેસ કોરોનાનાં કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 168 કેસ નોંધાયા હતા. પણ બીજી બાજુ અમદાવાદમાં સતત માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન વધતાં જાય છે. આવો વિરોધાભાસ જોઈને અનેક લોકો ચર્ચાઓ પણ કરી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ હવે નવી જગ્યાઓએ ફેલાઈ રહ્યું છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ 19 પર કાબૂ મેળવવા કોરોના ઘર સેવા સંજીવની વાન સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.