કર્ણાટકમાં ગુરુવારે સાંજથી ચૂંટણી પ્રચારનાં પડઘમનો અંત આવી ગયો હતો. પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિત ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોએ રાજ્યમાં પોતાની તમામ શક્તિઓ કામે લગાડી હતી. કર્ણાટકમાં ૧૨ મે શનિવારના રોજ ૨૨૩ બેઠકો પર મતદાન યોજાશે.
કર્ણાટકમાં ગુરુવારે સાંજથી ચૂંટણી પ્રચારનાં પડઘમનો અંત આવી ગયો હતો. પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિત ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોએ રાજ્યમાં પોતાની તમામ શક્તિઓ કામે લગાડી હતી. કર્ણાટકમાં ૧૨ મે શનિવારના રોજ ૨૨૩ બેઠકો પર મતદાન યોજાશે.