Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોટા દડવામાં સંકલ્પયાત્રા અંતર્ગત પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દીક પટેલે સરકારને આડે હાથ લીધી હતી. શિક્ષણમાં ટકાવારી ઉંચી હોવા છતાં રોજગારી તકો તેમજ નોકરીથી વંચિત જતો સમાજ મગફળીમાં થતાં ગોટાળા, મગફળી શાપરકાંડમાં એફઆરઆઈ પણ નથી થઈ, મગફળી કૌભાંડ માટે સરકારની લાપરવાહી જવાબદાર છે તેમ જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ટેકાના ભાવ, પાક વીમા પ્રશ્ને પણ અવાજ ઉઠાવવામાં આવશે. 

મોટા દડવામાં સંકલ્પયાત્રા અંતર્ગત પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દીક પટેલે સરકારને આડે હાથ લીધી હતી. શિક્ષણમાં ટકાવારી ઉંચી હોવા છતાં રોજગારી તકો તેમજ નોકરીથી વંચિત જતો સમાજ મગફળીમાં થતાં ગોટાળા, મગફળી શાપરકાંડમાં એફઆરઆઈ પણ નથી થઈ, મગફળી કૌભાંડ માટે સરકારની લાપરવાહી જવાબદાર છે તેમ જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ટેકાના ભાવ, પાક વીમા પ્રશ્ને પણ અવાજ ઉઠાવવામાં આવશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ