Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રની મોદી સરકારે મીડિયાનો અવાજ દબાવવા માટે એક વિચિત્ર પ્રકારનો તઘલખી નિર્ણય લીધો હતો. સોમવારે આઇબી મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું હતું કે હવેથી જે પણ પત્રકારો કે છાપા અથવા મીડિયા ખોટા સમાચાર બનાવશે અને તેનું પ્રસારણ કરશે તો તેનું લાઇસન્સ જ રદ કરી દેવામાં આવશે જ્યારે પત્રકારો પાસેથી આઇકાર્ડ લઇ લેવાની પણ ચીમકી આપી હતી. 

કેન્દ્રની મોદી સરકારે મીડિયાનો અવાજ દબાવવા માટે એક વિચિત્ર પ્રકારનો તઘલખી નિર્ણય લીધો હતો. સોમવારે આઇબી મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું હતું કે હવેથી જે પણ પત્રકારો કે છાપા અથવા મીડિયા ખોટા સમાચાર બનાવશે અને તેનું પ્રસારણ કરશે તો તેનું લાઇસન્સ જ રદ કરી દેવામાં આવશે જ્યારે પત્રકારો પાસેથી આઇકાર્ડ લઇ લેવાની પણ ચીમકી આપી હતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ