કેન્દ્રની મોદી સરકારે મીડિયાનો અવાજ દબાવવા માટે એક વિચિત્ર પ્રકારનો તઘલખી નિર્ણય લીધો હતો. સોમવારે આઇબી મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું હતું કે હવેથી જે પણ પત્રકારો કે છાપા અથવા મીડિયા ખોટા સમાચાર બનાવશે અને તેનું પ્રસારણ કરશે તો તેનું લાઇસન્સ જ રદ કરી દેવામાં આવશે જ્યારે પત્રકારો પાસેથી આઇકાર્ડ લઇ લેવાની પણ ચીમકી આપી હતી.
કેન્દ્રની મોદી સરકારે મીડિયાનો અવાજ દબાવવા માટે એક વિચિત્ર પ્રકારનો તઘલખી નિર્ણય લીધો હતો. સોમવારે આઇબી મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું હતું કે હવેથી જે પણ પત્રકારો કે છાપા અથવા મીડિયા ખોટા સમાચાર બનાવશે અને તેનું પ્રસારણ કરશે તો તેનું લાઇસન્સ જ રદ કરી દેવામાં આવશે જ્યારે પત્રકારો પાસેથી આઇકાર્ડ લઇ લેવાની પણ ચીમકી આપી હતી.