Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રીલિઝ થયા પહેલાં જ દેશભરમાં ખૂબ જ વિવાદાસ્પદ બની ગયેલી હિન્દી ફિલ્મ 'પદ્માવતી'ને ગુજરાત સરકાર ગુજરાતમાં રીલિઝ થવા દેશે કે કેમ ? તે પ્રશ્ન પર શુક્રવારે પૂર્ણવિરામ મૂકાઈ ગયો હતો. કેમ કે, મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જાહેર કર્યું છે કે, રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તેમજ તેમનો વિરોધ ચાલુ હોવાથી સરકાર 'પદ્માવતી' ફિલ્મના રીલિઝની મંજૂરી આપશે નહિ !

રીલિઝ થયા પહેલાં જ દેશભરમાં ખૂબ જ વિવાદાસ્પદ બની ગયેલી હિન્દી ફિલ્મ 'પદ્માવતી'ને ગુજરાત સરકાર ગુજરાતમાં રીલિઝ થવા દેશે કે કેમ ? તે પ્રશ્ન પર શુક્રવારે પૂર્ણવિરામ મૂકાઈ ગયો હતો. કેમ કે, મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જાહેર કર્યું છે કે, રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તેમજ તેમનો વિરોધ ચાલુ હોવાથી સરકાર 'પદ્માવતી' ફિલ્મના રીલિઝની મંજૂરી આપશે નહિ !

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ