વર્ષથી શરુઆતથી જ પાકિસ્તાન સૈન્ય દ્વારા સરહદે સતત ગોળીબાર ચાલુ હતો. જેને પગલે ભારતીય સૈન્યએ આક્રામક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનના સાત સૈનિકોેને ઢાળી દીધા છે. મેંધાર સેક્ટરમાં ભારતીય સૈન્યએ આ ઓપરેશનને પાર પાડયુ હતું અને પાકિસ્તાનની પોસ્ટનો ખાતમો બોલાવ્યો હતો. સૌપ્રથમ પાકિસ્તાન સૈન્યએ ગોળીબાર કર્યો હતો. જે બાદ ભારતીય સૈન્યએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી અને પાકિસ્તાનની ચોકી પર તોપમારો કરતા પાક.ના સાત જવાનો ત્યાં જ ઢળી ગયા હતા. જ્યારે અન્ય ચાર ઘવાયા હતા.
વર્ષથી શરુઆતથી જ પાકિસ્તાન સૈન્ય દ્વારા સરહદે સતત ગોળીબાર ચાલુ હતો. જેને પગલે ભારતીય સૈન્યએ આક્રામક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનના સાત સૈનિકોેને ઢાળી દીધા છે. મેંધાર સેક્ટરમાં ભારતીય સૈન્યએ આ ઓપરેશનને પાર પાડયુ હતું અને પાકિસ્તાનની પોસ્ટનો ખાતમો બોલાવ્યો હતો. સૌપ્રથમ પાકિસ્તાન સૈન્યએ ગોળીબાર કર્યો હતો. જે બાદ ભારતીય સૈન્યએ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી અને પાકિસ્તાનની ચોકી પર તોપમારો કરતા પાક.ના સાત જવાનો ત્યાં જ ઢળી ગયા હતા. જ્યારે અન્ય ચાર ઘવાયા હતા.