રાજસ્થાનમાં ગેહલોત સરકાર પરનું સંકટ તો હજુ યથાવત છે. કારણ કે ગેહલોત સરકારના તારણહાર ગણાતા બસપાના ૬ ધારાસભ્યોને રાજસ્થાન હાઈકોર્ટે નોટીસ આપીને ૧૧ ઓગસ્ટ સુધીમાં તેમનો જવાબ માગ્યો છે. બસપાની ટિકિટ પરથી ચૂંટાઈને ધારાસભ્ય બનનાર પરંતુ પાછળથી કોંગ્રેસમાં ભળી જનાર બસપાના છ ધારાસભ્યો તથા વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને રાજસ્થાન હાઇકોર્ટે નોટિસ પાઠવી છે.
રાજસ્થાનમાં ગેહલોત સરકાર પરનું સંકટ તો હજુ યથાવત છે. કારણ કે ગેહલોત સરકારના તારણહાર ગણાતા બસપાના ૬ ધારાસભ્યોને રાજસ્થાન હાઈકોર્ટે નોટીસ આપીને ૧૧ ઓગસ્ટ સુધીમાં તેમનો જવાબ માગ્યો છે. બસપાની ટિકિટ પરથી ચૂંટાઈને ધારાસભ્ય બનનાર પરંતુ પાછળથી કોંગ્રેસમાં ભળી જનાર બસપાના છ ધારાસભ્યો તથા વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને રાજસ્થાન હાઇકોર્ટે નોટિસ પાઠવી છે.