કેન્દ્રની મોદી સરકારે ઘર ખરીદનારાઓને મોટી રાહત કરી આપતાં ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં સુધારાને મંજૂરી આપી દીધી છે. બુધવારે સવારે મળેલી કેબિનેટ બેઠકમાં કોડમાં સુધારા માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી, હવે કોઈ રિયલ્ટી કંપની ડૂબશે તો ઘર ખરીદનારને પણ હરાજીથી મેળવેલાં નાણાંમાં ભાગ મળશે.
કેન્દ્રની મોદી સરકારે ઘર ખરીદનારાઓને મોટી રાહત કરી આપતાં ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં સુધારાને મંજૂરી આપી દીધી છે. બુધવારે સવારે મળેલી કેબિનેટ બેઠકમાં કોડમાં સુધારા માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી, હવે કોઈ રિયલ્ટી કંપની ડૂબશે તો ઘર ખરીદનારને પણ હરાજીથી મેળવેલાં નાણાંમાં ભાગ મળશે.