Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અસર વર્તાશે. જેમાં પૂર્વ વડા પ્રધાના મનમોહન સિંહે ચૂંટણીમાં પાકિસ્તાનની વગનો ઉપયોગ કર્યા હોવાના મોદીએ કરેલા આક્ષેપ પર કોંગ્રેસ મોદી પાસે માફી માગવા આગ્રહ કરશે. કોંગ્રેસના સભ્યો એ સંસદના સત્ર પહેલા મળેલી સર્વપક્ષીય બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં મોદીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા સર્વ સમંતિ સાધવા સૌને કહ્યું હતું. સંસદના શિયાળુ સત્રમાં 25 બાકી અને 14 નવા ખરડા પસાર થવાની સરકારને આશા છે. 

આજથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અસર વર્તાશે. જેમાં પૂર્વ વડા પ્રધાના મનમોહન સિંહે ચૂંટણીમાં પાકિસ્તાનની વગનો ઉપયોગ કર્યા હોવાના મોદીએ કરેલા આક્ષેપ પર કોંગ્રેસ મોદી પાસે માફી માગવા આગ્રહ કરશે. કોંગ્રેસના સભ્યો એ સંસદના સત્ર પહેલા મળેલી સર્વપક્ષીય બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં મોદીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા સર્વ સમંતિ સાધવા સૌને કહ્યું હતું. સંસદના શિયાળુ સત્રમાં 25 બાકી અને 14 નવા ખરડા પસાર થવાની સરકારને આશા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ