Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવકવેરા વિભાગે બુધવારે પગારદારવર્ગના કરદાતાઓને ખોટાં રિટર્ન ના ભરવા ચેતવણી આપી છે. પગારદાર કરદાતાઓને આવક ઓછી બતાવવી કે પછી રિટર્નમાં વધુ પડતું ડિડક્શન દર્શાવવાથી દૂર રહેવાની ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે અને તેમના માલિકોને પણ આવા કર્મચારીઓ સામે પગલાં લેવા જણાવવામાં આવશે. 

આવકવેરા વિભાગે બુધવારે પગારદારવર્ગના કરદાતાઓને ખોટાં રિટર્ન ના ભરવા ચેતવણી આપી છે. પગારદાર કરદાતાઓને આવક ઓછી બતાવવી કે પછી રિટર્નમાં વધુ પડતું ડિડક્શન દર્શાવવાથી દૂર રહેવાની ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે અને તેમના માલિકોને પણ આવા કર્મચારીઓ સામે પગલાં લેવા જણાવવામાં આવશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ