આવકવેરા વિભાગે બુધવારે પગારદારવર્ગના કરદાતાઓને ખોટાં રિટર્ન ના ભરવા ચેતવણી આપી છે. પગારદાર કરદાતાઓને આવક ઓછી બતાવવી કે પછી રિટર્નમાં વધુ પડતું ડિડક્શન દર્શાવવાથી દૂર રહેવાની ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે અને તેમના માલિકોને પણ આવા કર્મચારીઓ સામે પગલાં લેવા જણાવવામાં આવશે.
આવકવેરા વિભાગે બુધવારે પગારદારવર્ગના કરદાતાઓને ખોટાં રિટર્ન ના ભરવા ચેતવણી આપી છે. પગારદાર કરદાતાઓને આવક ઓછી બતાવવી કે પછી રિટર્નમાં વધુ પડતું ડિડક્શન દર્શાવવાથી દૂર રહેવાની ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે અને તેમના માલિકોને પણ આવા કર્મચારીઓ સામે પગલાં લેવા જણાવવામાં આવશે.