Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જીએસટી કાઉન્સિલે કરમાળખામાં વ્યાપક સુધારાની ઘોષણા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સિલ દ્વારા કરાયેલી ભલામણોથી સામાન્ય જનતાને વધુ લાભ થશે અને કરમાળખું વધુ મજબૂત બનશે. સરકારની કામગીરીમાં જનતાની ભાગીદારી કેન્દ્રસ્થાને છે અને તેના દરેક નિર્ણય જનહિતમાં તથા જનતાને ધ્યાનમાં રાખીને જ લેવાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ