આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંગઠન ટ્રાન્સ્પરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ ભારતમાં ભ્રષ્ટાચારના રેન્કમાં વધારો થયો છે. ૨૦૧૭માં ૧૮૦ દેશમાં ભારતનો સ્થાન એટલે કે રેન્ક વધીને ૮૧મો થઈ ગયો છે. આમ ૨૦૧૬ની સરખામણીમાં દેશમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. રિપોર્ટ મુજબ ભારતનાં સરકારી ક્ષેત્રની છબી ભ્રષ્ટાચારની બાબતમાં દુનિયામાં હજી ખરાબ છે.
આંતરરાષ્ટ્રીય બિનસરકારી સંગઠન ટ્રાન્સ્પરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટ મુજબ ભારતમાં ભ્રષ્ટાચારના રેન્કમાં વધારો થયો છે. ૨૦૧૭માં ૧૮૦ દેશમાં ભારતનો સ્થાન એટલે કે રેન્ક વધીને ૮૧મો થઈ ગયો છે. આમ ૨૦૧૬ની સરખામણીમાં દેશમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. રિપોર્ટ મુજબ ભારતનાં સરકારી ક્ષેત્રની છબી ભ્રષ્ટાચારની બાબતમાં દુનિયામાં હજી ખરાબ છે.