મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે ફિલ્મ પદ્માવતી રાજ્યમાં પ્રદશિત નહીં થઈ શકે. શિવરાજે કહ્યું- ભારતમાં નારી હંમેશા પૂજનીય રહી છે. ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્ર અને ઈતિહાસને તોડી મરોડીને દર્શાવવામાં આવ્યા છે, તેના કારણે તેનું પ્રદર્શન મધ્ય પ્રદેશમાં નહીં થાય.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે સ્પષ્ટ કરી દીધું કે ફિલ્મ પદ્માવતી રાજ્યમાં પ્રદશિત નહીં થઈ શકે. શિવરાજે કહ્યું- ભારતમાં નારી હંમેશા પૂજનીય રહી છે. ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્ર અને ઈતિહાસને તોડી મરોડીને દર્શાવવામાં આવ્યા છે, તેના કારણે તેનું પ્રદર્શન મધ્ય પ્રદેશમાં નહીં થાય.