ગુજરાત સરકારે રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જામનગર,રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થયો હતો ત્યારે નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.
ગુજરાત સરકારે રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જામનગર,રાજકોટ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ થયો હતો ત્યારે નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.