સુપ્રીમ કોર્ટે કેન્દ્ર દ્વારા એસસી – એસટી એક્ટની ફેરવિચારણા કરવા દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશન પર તત્કાળ સુનાવણી હાથ ધરવાનો ઈનકાર કર્યો હતો. દલિતોનાં ભારત બંધમાં ૧૦ લોકોનાં જીવ ગયા હોવા છતાં કોર્ટે કહ્યું હતું કે આ મામલે તત્કાળ સુનાવણી કરવાનું કોર્ટને યોગ્ય લાગતું નથી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચિફ જસ્ટિસે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો હતો પણ બીજી તરફ ફેરવિચારણાની અરજી ઉપર સુનાવણી કરવાની તૈયારી બતાવી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર દ્વારા એસસી – એસટી એક્ટની ફેરવિચારણા કરવા દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશન પર તત્કાળ સુનાવણી હાથ ધરવાનો ઈનકાર કર્યો હતો. દલિતોનાં ભારત બંધમાં ૧૦ લોકોનાં જીવ ગયા હોવા છતાં કોર્ટે કહ્યું હતું કે આ મામલે તત્કાળ સુનાવણી કરવાનું કોર્ટને યોગ્ય લાગતું નથી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચિફ જસ્ટિસે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો હતો પણ બીજી તરફ ફેરવિચારણાની અરજી ઉપર સુનાવણી કરવાની તૈયારી બતાવી હતી.