Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર દ્વારા એસસી – એસટી એક્ટની ફેરવિચારણા કરવા દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશન પર તત્કાળ સુનાવણી હાથ ધરવાનો ઈનકાર કર્યો હતો. દલિતોનાં ભારત બંધમાં ૧૦ લોકોનાં જીવ ગયા હોવા છતાં કોર્ટે કહ્યું હતું કે આ મામલે તત્કાળ સુનાવણી કરવાનું કોર્ટને યોગ્ય લાગતું નથી.  ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચિફ જસ્ટિસે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો હતો પણ બીજી તરફ ફેરવિચારણાની અરજી ઉપર સુનાવણી કરવાની તૈયારી બતાવી હતી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર દ્વારા એસસી – એસટી એક્ટની ફેરવિચારણા કરવા દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશન પર તત્કાળ સુનાવણી હાથ ધરવાનો ઈનકાર કર્યો હતો. દલિતોનાં ભારત બંધમાં ૧૦ લોકોનાં જીવ ગયા હોવા છતાં કોર્ટે કહ્યું હતું કે આ મામલે તત્કાળ સુનાવણી કરવાનું કોર્ટને યોગ્ય લાગતું નથી.  ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચિફ જસ્ટિસે તાત્કાલિક સુનાવણીનો ઈનકાર કર્યો હતો પણ બીજી તરફ ફેરવિચારણાની અરજી ઉપર સુનાવણી કરવાની તૈયારી બતાવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ