તામિલનાડુ સરકારના તુતીકોરીન પ્લાન્ટ વેદાંતા સ્ટરલાઇટ પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવાનો આદેશ રજૂ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે પ્લાન્ટનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ ફાયરિંગમાં 13 લોકોના મોત થયા હતા. ઉપમુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે માહિતી આપતા કહ્યું કે લોકોની માંગને ધ્યાનમાં રાખતા કોપર પ્લાન્ટને હંમેશા માટે બંધ કરી દેવાયો છે.
તામિલનાડુ સરકારના તુતીકોરીન પ્લાન્ટ વેદાંતા સ્ટરલાઇટ પ્લાન્ટને હંમેશા માટે બંધ કરવાનો આદેશ રજૂ કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે પ્લાન્ટનો વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ ફાયરિંગમાં 13 લોકોના મોત થયા હતા. ઉપમુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે માહિતી આપતા કહ્યું કે લોકોની માંગને ધ્યાનમાં રાખતા કોપર પ્લાન્ટને હંમેશા માટે બંધ કરી દેવાયો છે.