સોમવારે વિપક્ષોએ એક થઇને સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભારે હંગામા અને શોરબકોરને કારણે અવિશ્વાસ પ્રસ્તાવને નહોતા મુકી શક્યા. જેને પગલે બાદમાં વિપક્ષે હોબાળા સાથે વોકઆઉટ કરતા સંસદના બન્ને ગૃહોમાં કાર્યવાહીને સ્થગીત કરવી પડી હતી. સોમવારે ૧૧મો દિવસ હતો કે જ્યારે કાર્યવાહી ઠપ રહી હતી.
સોમવારે વિપક્ષોએ એક થઇને સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મુકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભારે હંગામા અને શોરબકોરને કારણે અવિશ્વાસ પ્રસ્તાવને નહોતા મુકી શક્યા. જેને પગલે બાદમાં વિપક્ષે હોબાળા સાથે વોકઆઉટ કરતા સંસદના બન્ને ગૃહોમાં કાર્યવાહીને સ્થગીત કરવી પડી હતી. સોમવારે ૧૧મો દિવસ હતો કે જ્યારે કાર્યવાહી ઠપ રહી હતી.