Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ નરેન્દ્ર મોદી આજે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. આજે ફરી એકવાર તેઓ ગુજરાતમા ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરશે. PM મોદીની આજે ધંધૂકા, નેત્રંગ અને દાહોદમાં સભા યોજાવાની છે.

પીએમ મોદીનું સંબોધન:
- 3 દિવસથી વાવાઝોડાની ખબર આવતી
- પૂજ્ય બાબા સાહેબની મહા પરિનિર્માણની તિથિ છે
- 6 ડિસેમ્બર બાબ સાહેબની વિદાય થઈ હતી
- સંસદ પરિસરમાં પૂજ્ય બાબા સાહેબને શ્રધ્ધાંજલિ આપવા ગુજરાત નીકળ્યો
- સૌ પહેલા ધંધુકામાં આપ સૌના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો
- ઠંડીનો માહોલ હોય, પવન વાતો હોય છતાંય આટલી મેદની હોય
- આ ચૂંટણીમાં ભૂતકાળમાં જેટલો પ્રવાસ કરતો એટલો નથી કરી શકતો
- આપના દર્શન માટે જ્યાં પહોંચી શકા
- જ્યાં નથી પહોંચી શકતો તેમની પણ માફી માંગું છું
- આ તો આપણા નરેન્દ્ર ભાઈ કેમ ન આવે
- સમયની મર્યાદા નડે છે તેમ છતાંય અંગત તકલીફ માટે આશીર્વાદ માટે આવ્યા તેમ માટે આભાર માનું છું
- બાબા સાહેબ આંબેડકર આજે દેશમાં સરદાર સરોવર ડેમ, નર્મદાના પાણીની વાતો, ઘરમાં નળમાં આવતું પાણી
- દેશમાં બાબા સાહેબ આંબડેકર હતા જેમને પાણીનું સામર્થ્ય સિંચાઈનું
કોઈએ કર્યું હોય તો બાબા સાહેબ કર્યું છે
રિઝર્વ બેંકની આજે આપણે વાટાઘાટો કરીએ
દુનિયાભરની બેંકોની તુલનામાં ચર્ચા થતી હોય
ઓછા લોકોને ખબર હશે કે ભારતની પોતાની બેંકનો વિચાર બાબા સાહેબે આપ્યો હતો
બાબ સાહેબ આંબડેકર ઘણીવાર આપણને લાગે કે કોંગ્રેસ અને પરિવારે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો હતો
બાબા સાહેબને ક્યારેય યાદ ન કરવામાં આવ્યા
આદરપૂર્વક શ્રધ્ધાંજલિ આપું છું અને નમન કરું છું

હવે કોઈ નહીં કહે કે દીકરીને બંદૂકે દેજો પણે ધંધુકે ન દેજો કેમ કે મા નર્મદાનું પાણી રાણપુરમાં અમે ચેકડેમમાં પાણી આવતા છાપામાં સમાચાર આવ્યા હતા કે કૂવા ઉભરાયા હતા
મક્કમ નિર્ણય હોય તો 
- અમારું સતત કોશિષ છે કે જૂની સમસ્યાનું સમાધાન કરવું 
- આખા ગુજરાતમાં અમે પાણી માટે સંકલ્પ કર્યો
- આગામી 100 વર્ષ કામ આવે એવું કામ કરી બતાવ્યું છે
- 3 તલાક સુપ્રિમમાં મેટર હતી, ભારત સરકારે એફિડેવિટ કરવાની હતી
- છાપામાં સમાચારો આવતા કે મોદી 3 તલાક મુદ્દે ચૂપ થશે, કંઈ બોલશે નહીં
- ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ મતો નહીં મળે એમ કહીને મને ડરાવતાં
- દેશને ચૂંટણીના ત્રાજવે ન તોલી શકાય, રાજીવ ગાંધીના સમયથી લટકેલો મામલો હતો
- કરોડો દીકરીઓની જિંદગી બરબાદ થવા દઈએ, સુપ્રિમે કાયદો બનાવવાનો આદેશ આપ્યો
- સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસના એમપી કપિલ સિબ્બલ 
- કોર્ટમાં એવું કહેવાની હિંમત કરો છે 2019ની ચૂંટણી છે ત્યાં સુધી ફેંસલો નઈ કરવાનું
- ચૂંટણીના કાવાદાવામાં મહત્વના મુદ્દાને લટકાવી રાખવાનું કામ કર્યું છે
- કોંગ્રેસ કહે છે કે આ સિબ્બલના પોતાના વિચારો છે, વકફ બોર્ડ ચૂંટણી લડે છે
- ભારતનું ભલુ થાય એ જોવાનું હોય
- ભારત એવો દેશ છે જ્યાં છાસવારે ચૂંટણી ચાલે છે
- લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવાનું કરો, એક ખર્ચામાં પૂરું થાય 
- 151થી ઓછી સીટ નઈ, કોંગ્રેસનું નામનિશાન ન રહેવું જોઈએ
 

 

પીએમ નરેન્દ્ર મોદી આજે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસે છે. આજે ફરી એકવાર તેઓ ગુજરાતમા ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરશે. PM મોદીની આજે ધંધૂકા, નેત્રંગ અને દાહોદમાં સભા યોજાવાની છે.

પીએમ મોદીનું સંબોધન:
- 3 દિવસથી વાવાઝોડાની ખબર આવતી
- પૂજ્ય બાબા સાહેબની મહા પરિનિર્માણની તિથિ છે
- 6 ડિસેમ્બર બાબ સાહેબની વિદાય થઈ હતી
- સંસદ પરિસરમાં પૂજ્ય બાબા સાહેબને શ્રધ્ધાંજલિ આપવા ગુજરાત નીકળ્યો
- સૌ પહેલા ધંધુકામાં આપ સૌના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો
- ઠંડીનો માહોલ હોય, પવન વાતો હોય છતાંય આટલી મેદની હોય
- આ ચૂંટણીમાં ભૂતકાળમાં જેટલો પ્રવાસ કરતો એટલો નથી કરી શકતો
- આપના દર્શન માટે જ્યાં પહોંચી શકા
- જ્યાં નથી પહોંચી શકતો તેમની પણ માફી માંગું છું
- આ તો આપણા નરેન્દ્ર ભાઈ કેમ ન આવે
- સમયની મર્યાદા નડે છે તેમ છતાંય અંગત તકલીફ માટે આશીર્વાદ માટે આવ્યા તેમ માટે આભાર માનું છું
- બાબા સાહેબ આંબેડકર આજે દેશમાં સરદાર સરોવર ડેમ, નર્મદાના પાણીની વાતો, ઘરમાં નળમાં આવતું પાણી
- દેશમાં બાબા સાહેબ આંબડેકર હતા જેમને પાણીનું સામર્થ્ય સિંચાઈનું
કોઈએ કર્યું હોય તો બાબા સાહેબ કર્યું છે
રિઝર્વ બેંકની આજે આપણે વાટાઘાટો કરીએ
દુનિયાભરની બેંકોની તુલનામાં ચર્ચા થતી હોય
ઓછા લોકોને ખબર હશે કે ભારતની પોતાની બેંકનો વિચાર બાબા સાહેબે આપ્યો હતો
બાબ સાહેબ આંબડેકર ઘણીવાર આપણને લાગે કે કોંગ્રેસ અને પરિવારે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો હતો
બાબા સાહેબને ક્યારેય યાદ ન કરવામાં આવ્યા
આદરપૂર્વક શ્રધ્ધાંજલિ આપું છું અને નમન કરું છું

હવે કોઈ નહીં કહે કે દીકરીને બંદૂકે દેજો પણે ધંધુકે ન દેજો કેમ કે મા નર્મદાનું પાણી રાણપુરમાં અમે ચેકડેમમાં પાણી આવતા છાપામાં સમાચાર આવ્યા હતા કે કૂવા ઉભરાયા હતા
મક્કમ નિર્ણય હોય તો 
- અમારું સતત કોશિષ છે કે જૂની સમસ્યાનું સમાધાન કરવું 
- આખા ગુજરાતમાં અમે પાણી માટે સંકલ્પ કર્યો
- આગામી 100 વર્ષ કામ આવે એવું કામ કરી બતાવ્યું છે
- 3 તલાક સુપ્રિમમાં મેટર હતી, ભારત સરકારે એફિડેવિટ કરવાની હતી
- છાપામાં સમાચારો આવતા કે મોદી 3 તલાક મુદ્દે ચૂપ થશે, કંઈ બોલશે નહીં
- ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ મતો નહીં મળે એમ કહીને મને ડરાવતાં
- દેશને ચૂંટણીના ત્રાજવે ન તોલી શકાય, રાજીવ ગાંધીના સમયથી લટકેલો મામલો હતો
- કરોડો દીકરીઓની જિંદગી બરબાદ થવા દઈએ, સુપ્રિમે કાયદો બનાવવાનો આદેશ આપ્યો
- સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસના એમપી કપિલ સિબ્બલ 
- કોર્ટમાં એવું કહેવાની હિંમત કરો છે 2019ની ચૂંટણી છે ત્યાં સુધી ફેંસલો નઈ કરવાનું
- ચૂંટણીના કાવાદાવામાં મહત્વના મુદ્દાને લટકાવી રાખવાનું કામ કર્યું છે
- કોંગ્રેસ કહે છે કે આ સિબ્બલના પોતાના વિચારો છે, વકફ બોર્ડ ચૂંટણી લડે છે
- ભારતનું ભલુ થાય એ જોવાનું હોય
- ભારત એવો દેશ છે જ્યાં છાસવારે ચૂંટણી ચાલે છે
- લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવાનું કરો, એક ખર્ચામાં પૂરું થાય 
- 151થી ઓછી સીટ નઈ, કોંગ્રેસનું નામનિશાન ન રહેવું જોઈએ
 

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ