Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર જેના દ્વારા મુસ્લિમ મહિલાઓના મન અને મત જીતવા માંગે છે તે અમાનવીય પ્રકારની ત્રણ વાર તલાક બોલીને ફારગતી આપવાની પ્રથાને નાબૂદ કરવા અંગેનો કાયદો આજે 28મીએ સંસદમાં રજૂ કરાયો હતો. કાયદામંત્રી રવિશંકરપ્રસાદ દ્વારા આ અંગેનું વિધેયક રજૂ કરાયું હતું. જેનો સાંસદ ઔવેસી વગેરેએ વિરોધ કર્યો હતો.નોંધનીય બાબત એ પણ છે કે સુપ્રિમ કોર્ટે પણ આ કૂપ્રથાને દૂર કરવા કાયદો ઘડવા સરકારને કહ્યું હતું.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર જેના દ્વારા મુસ્લિમ મહિલાઓના મન અને મત જીતવા માંગે છે તે અમાનવીય પ્રકારની ત્રણ વાર તલાક બોલીને ફારગતી આપવાની પ્રથાને નાબૂદ કરવા અંગેનો કાયદો આજે 28મીએ સંસદમાં રજૂ કરાયો હતો. કાયદામંત્રી રવિશંકરપ્રસાદ દ્વારા આ અંગેનું વિધેયક રજૂ કરાયું હતું. જેનો સાંસદ ઔવેસી વગેરેએ વિરોધ કર્યો હતો.નોંધનીય બાબત એ પણ છે કે સુપ્રિમ કોર્ટે પણ આ કૂપ્રથાને દૂર કરવા કાયદો ઘડવા સરકારને કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ