Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ ૧૪ એપ્રિલ-શનિવારે છે અને તેને 'બંધારણ બચાવો દિન' તરીકે મનાવવામાં આવશે. આ નિમિત્તે અમદાવાદમાં આવતીકાલે ૩૬મી ભવ્ય સામૂહિક નગરયાત્રા, રથયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ ૧૪ એપ્રિલ-શનિવારે છે અને તેને 'બંધારણ બચાવો દિન' તરીકે મનાવવામાં આવશે. આ નિમિત્તે અમદાવાદમાં આવતીકાલે ૩૬મી ભવ્ય સામૂહિક નગરયાત્રા, રથયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ