-
વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરાયેલા ડો. પ્રવિણ તોગડિયાએ હવે રામ મંદિર, ગૌ હત્યાબંધીના મામલે 17મી એપ્રિલ મંગળવારથી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. તેમણે તેમના સ્થાને આવેલા નવા અધ્યક્ષ કોકજેને પણ રામ મંદિર અને હિન્દુઓની માંગણી માટે પોતાની સાથે ઉપવાસ પર બેસવા આમંત્રણ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરાં પ્રહારો કર્યા હતા.
-
વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરાયેલા ડો. પ્રવિણ તોગડિયાએ હવે રામ મંદિર, ગૌ હત્યાબંધીના મામલે 17મી એપ્રિલ મંગળવારથી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી છે. તેમણે તેમના સ્થાને આવેલા નવા અધ્યક્ષ કોકજેને પણ રામ મંદિર અને હિન્દુઓની માંગણી માટે પોતાની સાથે ઉપવાસ પર બેસવા આમંત્રણ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરાં પ્રહારો કર્યા હતા.