-
અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં મોદી સરકાર નિષ્ફળ ગઇ છે તેવા આક્ષેપ અને તાકીદે રામમંદિરનું કામ શરૂ કરવાની માંગ સાથે અમદાવાદમાં વીએચપીના જ કાર્યાલયમાં મોદી સરકારની સામે અચોક્કસ મુદતના ઉપવાસ પર ગઇકાલે બેઠેલા ડો. પ્રવિણ તોગડિયાનું આજે મેડીકલ ચેક-અપ કરાવાતાં તેમના શરીરમાં બીપી અને સૂગરનું પ્રમાણ વધી ગયું હોવાનું બહાર આવ્યું હતું. તેમનાપુત્ર દ્વારા તોગડિયા સુઇ ગયા હોવાની એક તસ્વીર સોશ્યલ મિડિયામાં પ્રસિધ્ધ્ થઇ હતી. સ્થાનિક મિડિયા દ્વારા તોગડિયાના અનશનને આજે બીજા દિવસે ખૂબ ઓછી પ્રસિધ્ધિ મળી શકી છે.
-
અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં મોદી સરકાર નિષ્ફળ ગઇ છે તેવા આક્ષેપ અને તાકીદે રામમંદિરનું કામ શરૂ કરવાની માંગ સાથે અમદાવાદમાં વીએચપીના જ કાર્યાલયમાં મોદી સરકારની સામે અચોક્કસ મુદતના ઉપવાસ પર ગઇકાલે બેઠેલા ડો. પ્રવિણ તોગડિયાનું આજે મેડીકલ ચેક-અપ કરાવાતાં તેમના શરીરમાં બીપી અને સૂગરનું પ્રમાણ વધી ગયું હોવાનું બહાર આવ્યું હતું. તેમનાપુત્ર દ્વારા તોગડિયા સુઇ ગયા હોવાની એક તસ્વીર સોશ્યલ મિડિયામાં પ્રસિધ્ધ્ થઇ હતી. સ્થાનિક મિડિયા દ્વારા તોગડિયાના અનશનને આજે બીજા દિવસે ખૂબ ઓછી પ્રસિધ્ધિ મળી શકી છે.