-
યુપીના વારાણસી રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે સત્તાવાળાઓ દ્વારા વોશેબવ એપ્રોન બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વારાણસી સાથે જોડાયેલી કેટલીક ટ્રેનો 42 દિવસ સુધી બંધ રખાશે. જેમણે રિઝર્વેશન કરાવ્યું છે તેમને રિફંડ મળશે. આ ટ્રેનામાં ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી વારાણસી-વડોદરા મહામના સુપર ફાસ્ટ, વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. 15 જૂનથી તેનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે.
-
યુપીના વારાણસી રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે સત્તાવાળાઓ દ્વારા વોશેબવ એપ્રોન બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વારાણસી સાથે જોડાયેલી કેટલીક ટ્રેનો 42 દિવસ સુધી બંધ રખાશે. જેમણે રિઝર્વેશન કરાવ્યું છે તેમને રિફંડ મળશે. આ ટ્રેનામાં ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી વારાણસી-વડોદરા મહામના સુપર ફાસ્ટ, વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. 15 જૂનથી તેનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે.