ઉત્તર ભારતમાં હવામાન પલટાતાં સ્થિતિ વણસી હતી. કેદારનાથ અને બદ્રીનાથમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી યાત્રામાં કલાકોનો વિક્ષેપ પડયો હતો. લંબાગાડ ખાતે ભેખડો ધસી પડતાં રસ્તો બંધ થયો હતો. દરમિયાન રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં ધૂળની આંધીથી જનજીવનને અસર થઇ હતી.
ઉત્તર ભારતમાં હવામાન પલટાતાં સ્થિતિ વણસી હતી. કેદારનાથ અને બદ્રીનાથમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી યાત્રામાં કલાકોનો વિક્ષેપ પડયો હતો. લંબાગાડ ખાતે ભેખડો ધસી પડતાં રસ્તો બંધ થયો હતો. દરમિયાન રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં ધૂળની આંધીથી જનજીવનને અસર થઇ હતી.