-
ત્રિપુરાના નવા નવા બનેલા મુખ્યમંત્રી વિપ્લવ દેવને જાણે કે મિડિયામાં છવાયેલા રહેવાનો શોખ જાગ્યો હોય તેમ એક પછી એક વિવાદાસ્પદ નિવેદનમાં તેમણે છેલ્લે એમ કહ્યું કે શિક્ષિત યુવાનોએ સરકારી નોકરી માટે રાજકીય નેતાઓની પાછળ વર્ષો સુધી દોડવાને બદલે પાનની દુકાન(ગલ્લો) ખોલી લેવો જોઇએ..! એટલા સમયમાં તો તેના ખાતામાં ગલ્લાની આવક પેટે 5 લાખ જમા થઇ ગયા હોત..! આ અગાઉ તેમણે મહાભારત કાળમાં ઇન્ટરનેટ અને વાઇફાઇ હોવાનો દાવો કર્યો હતો.
-
ત્રિપુરાના નવા નવા બનેલા મુખ્યમંત્રી વિપ્લવ દેવને જાણે કે મિડિયામાં છવાયેલા રહેવાનો શોખ જાગ્યો હોય તેમ એક પછી એક વિવાદાસ્પદ નિવેદનમાં તેમણે છેલ્લે એમ કહ્યું કે શિક્ષિત યુવાનોએ સરકારી નોકરી માટે રાજકીય નેતાઓની પાછળ વર્ષો સુધી દોડવાને બદલે પાનની દુકાન(ગલ્લો) ખોલી લેવો જોઇએ..! એટલા સમયમાં તો તેના ખાતામાં ગલ્લાની આવક પેટે 5 લાખ જમા થઇ ગયા હોત..! આ અગાઉ તેમણે મહાભારત કાળમાં ઇન્ટરનેટ અને વાઇફાઇ હોવાનો દાવો કર્યો હતો.