મહારાષ્ટ્રમાં શૌર્ય દિવસની ઉજવણીમાં દલિતો પર થયેલા પથ્થરમારાની ઘટનાના આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ પડઘા પડયા હતા. વાપી અને ઉધના સ્ટેશને દલિત સમુદાયે રેલવે ટ્રેક પર ઉતરીને ટ્રેન રોકવા પ્રયાસ કર્યા હતા. વાપી જીઆઇડીસી ચાર રસ્તા પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર અટકાવાયો હતો અને સુરત સિટીમાં ચક્કાજામ કરાયો હતો. નવસારીમાં રેલી કાઢીને આવેદનપત્ર અપાયું હતું.
મહારાષ્ટ્રમાં શૌર્ય દિવસની ઉજવણીમાં દલિતો પર થયેલા પથ્થરમારાની ઘટનાના આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ પડઘા પડયા હતા. વાપી અને ઉધના સ્ટેશને દલિત સમુદાયે રેલવે ટ્રેક પર ઉતરીને ટ્રેન રોકવા પ્રયાસ કર્યા હતા. વાપી જીઆઇડીસી ચાર રસ્તા પર ટાયરો સળગાવી વાહન વ્યવહાર અટકાવાયો હતો અને સુરત સિટીમાં ચક્કાજામ કરાયો હતો. નવસારીમાં રેલી કાઢીને આવેદનપત્ર અપાયું હતું.