નંગરહાર પ્રાંતમાં શુક્રવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 62 લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એક મસ્જિદમાં થયો હતો. ધડાકા સમયે મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. ધડાકાથી મસ્જિદની છત તૂટીને લોકો પર પડી હતી. આ ઘટના લગભગ બપોરે 2 વાગે બની હતી.
સ્થાનિક પ્રશાસનના પ્રવકતા અતાઉલ્લાહ ખોગયાનીએ કહ્યું હાલ એ પુષ્ટિ થઈ શકી નથી કે મસ્જિદમાં આત્મધાતી હુમલો થયો કે કોઈ પ્રકારનો વિસ્ફોટ. મૃત્યુપામનારાઓ અને ઈજાગ્રસ્તોમાં પુરુષ અને બાળકો બંને સામેલ છે.
નંગરહાર પ્રાંતમાં શુક્રવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 62 લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એક મસ્જિદમાં થયો હતો. ધડાકા સમયે મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. ધડાકાથી મસ્જિદની છત તૂટીને લોકો પર પડી હતી. આ ઘટના લગભગ બપોરે 2 વાગે બની હતી.
સ્થાનિક પ્રશાસનના પ્રવકતા અતાઉલ્લાહ ખોગયાનીએ કહ્યું હાલ એ પુષ્ટિ થઈ શકી નથી કે મસ્જિદમાં આત્મધાતી હુમલો થયો કે કોઈ પ્રકારનો વિસ્ફોટ. મૃત્યુપામનારાઓ અને ઈજાગ્રસ્તોમાં પુરુષ અને બાળકો બંને સામેલ છે.