-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સદીની વિનાશિક્તાનો સામનો કરી રહેલા કેરળ રાજ્યને 500 કરોડની સહાયની જાહેરાત કરી છે, છતાં વિપક્ષો દ્વારા તેને અપૂરતી ગણાવીને મોદીની ટીકા થઇ રહી છે ત્યારે ભારત સરકાર કરતાં પણ 200 કરોડ વધારે એટલે કે 700 કરોડની સહાય કેરળને આપવાની જાહેરાત સંયુક્ત આરબ અમીરાત દેશે કરી છે. નોંધનીય છે કે કેરળમાંથી મોટી સંખ્યામાં લોકો નોકરી-ધંધો રોજગાર માટે આરબ દેશોમાં જાય છે. તેથી માનવતાના નામે સંયુક્ત આરબ અમીરાત દ્વારા કેરળને જંગી સહાયની જાહેરાત થઇ છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સદીની વિનાશિક્તાનો સામનો કરી રહેલા કેરળ રાજ્યને 500 કરોડની સહાયની જાહેરાત કરી છે, છતાં વિપક્ષો દ્વારા તેને અપૂરતી ગણાવીને મોદીની ટીકા થઇ રહી છે ત્યારે ભારત સરકાર કરતાં પણ 200 કરોડ વધારે એટલે કે 700 કરોડની સહાય કેરળને આપવાની જાહેરાત સંયુક્ત આરબ અમીરાત દેશે કરી છે. નોંધનીય છે કે કેરળમાંથી મોટી સંખ્યામાં લોકો નોકરી-ધંધો રોજગાર માટે આરબ દેશોમાં જાય છે. તેથી માનવતાના નામે સંયુક્ત આરબ અમીરાત દ્વારા કેરળને જંગી સહાયની જાહેરાત થઇ છે.