ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના પૂર્વાનુમાન પ્રમાણે ભારતમાં બેરોજગારીનો દર વર્ષ ૨૦૧૮માં ૩.૫ ટકા થયો છે. જ્યારે ચીનનો ૪.૭થી વધીને ૪.૮ ટકાનો થયો છે. પરંતુ, ચિંતાની વાત એ છે કે, દેશમાં ૭૭ ટકા નોકરીઓ અનિશ્ચિત છે. જ્યારે ચીનમાં ૩૩ ટકા નોકરીઓ અસુરક્ષિત છે.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના પૂર્વાનુમાન પ્રમાણે ભારતમાં બેરોજગારીનો દર વર્ષ ૨૦૧૮માં ૩.૫ ટકા થયો છે. જ્યારે ચીનનો ૪.૭થી વધીને ૪.૮ ટકાનો થયો છે. પરંતુ, ચિંતાની વાત એ છે કે, દેશમાં ૭૭ ટકા નોકરીઓ અનિશ્ચિત છે. જ્યારે ચીનમાં ૩૩ ટકા નોકરીઓ અસુરક્ષિત છે.