Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સોમવારે નોટિફિકેશન દ્વારા અનલોક-૨ની યોજના જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોને ધમધમતા કરવા માટે નવી ગાઈડલાઈન જારી કરી હતી. માત્ર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી લોકડાઉન યથાવત્ રાખવામાં આવશે જ્યારે તે સિવાયના તમામ વિસ્તારોમાં નવી ગાઈડલાઈન્સ પ્રમાણે વિશેષ સુવિધાઓ આપવામાં આવશે અને સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.
ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પણ ૩૧ જુલાઈ સુધી આ સેવાઓ ચાલુ નહીં થાય
 

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા સોમવારે નોટિફિકેશન દ્વારા અનલોક-૨ની યોજના જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોને ધમધમતા કરવા માટે નવી ગાઈડલાઈન જારી કરી હતી. માત્ર કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી લોકડાઉન યથાવત્ રાખવામાં આવશે જ્યારે તે સિવાયના તમામ વિસ્તારોમાં નવી ગાઈડલાઈન્સ પ્રમાણે વિશેષ સુવિધાઓ આપવામાં આવશે અને સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.
ન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પણ ૩૧ જુલાઈ સુધી આ સેવાઓ ચાલુ નહીં થાય
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ