ભારતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને હટાવવા સાત દળના મહાભિયોગ પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ નકારી કાઢ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ ચાર દિવસની રજા પર આંધ્રપ્રદેશ ગયા હતા, શુક્રવારે રાજનીતિક દળો દ્વારા આ મામલે નોટિસ મળ્યા બાદ તેઓ મામલાની ગંભીરતા જોઈને રવિવારે જ તાત્કાલિક દિલ્હી પરત ફર્યા હતા. સોમવારે ઉપરાષ્ટ્રપતિએ આ મામલે નિર્ણય લીધો હતો.
ભારતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને હટાવવા સાત દળના મહાભિયોગ પ્રસ્તાવને ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ નકારી કાઢ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુ ચાર દિવસની રજા પર આંધ્રપ્રદેશ ગયા હતા, શુક્રવારે રાજનીતિક દળો દ્વારા આ મામલે નોટિસ મળ્યા બાદ તેઓ મામલાની ગંભીરતા જોઈને રવિવારે જ તાત્કાલિક દિલ્હી પરત ફર્યા હતા. સોમવારે ઉપરાષ્ટ્રપતિએ આ મામલે નિર્ણય લીધો હતો.