કર્ણાટકના મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ અને જેડીએસ દ્વારા ચૂંટણીલક્ષી ગઠબંધન કરીને પીએમ મોદીના અશ્વમેઘ યજ્ઞાના ઘોડાને રોકવામાં આવ્યો છે. મોદી અને શાહનાં ચૂંટણી રથને અમારા દ્વારા રોકવામાં આવ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી મેં મોદી અને શાહનો અશ્વમેઘ યજ્ઞાનો ઘોડો રોકવાનો નિર્ધાર કર્યો હતો.
કર્ણાટકના મુખ્યપ્રધાન એચ ડી કુમારસ્વામીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ અને જેડીએસ દ્વારા ચૂંટણીલક્ષી ગઠબંધન કરીને પીએમ મોદીના અશ્વમેઘ યજ્ઞાના ઘોડાને રોકવામાં આવ્યો છે. મોદી અને શાહનાં ચૂંટણી રથને અમારા દ્વારા રોકવામાં આવ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી મેં મોદી અને શાહનો અશ્વમેઘ યજ્ઞાનો ઘોડો રોકવાનો નિર્ધાર કર્યો હતો.