આજે બંધારણના ઘડવૈયાઓને નમન કરવાનો દિવસ છે. સમયની સાથે ભારતે બંધારણી બધી જ પરીક્ષાઓ પાસ કરી છે. ભારતનું બંધારણ સંવેદનશીલ અને લચીલું છે. અમારી સરકાર રહે કે ના રહે અમે જે વ્યવસ્થા આપીશું તેનાથી દેશ સુરક્ષિત રહેશે. નવી દિલ્હીમાં બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટે વિજ્ઞાાન ભવનમાં યોજેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો કહ્યા હતા.
આજે બંધારણના ઘડવૈયાઓને નમન કરવાનો દિવસ છે. સમયની સાથે ભારતે બંધારણી બધી જ પરીક્ષાઓ પાસ કરી છે. ભારતનું બંધારણ સંવેદનશીલ અને લચીલું છે. અમારી સરકાર રહે કે ના રહે અમે જે વ્યવસ્થા આપીશું તેનાથી દેશ સુરક્ષિત રહેશે. નવી દિલ્હીમાં બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટે વિજ્ઞાાન ભવનમાં યોજેલા એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો કહ્યા હતા.