સંસદનું શિયાળુસત્ર ૧૮ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્ર સરકારે સોમવારે તે અંગેની માહિતી લોકસભા અને રાજ્યસભાના સચિવોને આપી હતી. શિયાળુસત્રની તારીખ નક્કી કરવા માટે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષપદે ગયા સપ્તાહે સંસદીય બાબતોની કેબિનેટ બેઠક મળી હતી.
સંસદનું શિયાળુસત્ર ૧૮ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્ર સરકારે સોમવારે તે અંગેની માહિતી લોકસભા અને રાજ્યસભાના સચિવોને આપી હતી. શિયાળુસત્રની તારીખ નક્કી કરવા માટે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષપદે ગયા સપ્તાહે સંસદીય બાબતોની કેબિનેટ બેઠક મળી હતી.