-
પોતાની સરકારને હિન્દુત્વની કઠપુતલી કહેનાર એક પત્રકારને નો અપીલ-નો દલીલ-નો વકીલ જેવા ખતરનાક રાષ્ટ્રીય સુરક્ષા ધારાનામના કાયદા હેઠળ એક વર્ષ જેલમાં ધકેલનાર મણિપુરના ભાજપના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે પત્રકારની સામે લેવાયેલા પગલાને યોગ્ય ગણાવીને એવો બચાવ કર્યો છે કે તેઓ સત્તામાં સેવા કરવા માટે આવ્યાં છે, નહીં કે ગાળો સાંભળવા માટે. જો તમે સામાન્ય જન છો અને તમને લાગે છે કે સત્તામાં બેઠેલી વ્યક્તિઓએ કાંઇ ખોટુ કર્યું છે તો તેને તમે કાંઇપણ કહી શક્શો તો એ હવે નહીં ચાલે. તમે સરકારની સામે કોર્ટમાં જઇ શકો છો. પણ જાહેરમાં સરકારને ગાળો ભાંડવાનો લોકોને અધિકાર નથી.
-
પોતાની સરકારને હિન્દુત્વની કઠપુતલી કહેનાર એક પત્રકારને નો અપીલ-નો દલીલ-નો વકીલ જેવા ખતરનાક રાષ્ટ્રીય સુરક્ષા ધારાનામના કાયદા હેઠળ એક વર્ષ જેલમાં ધકેલનાર મણિપુરના ભાજપના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે પત્રકારની સામે લેવાયેલા પગલાને યોગ્ય ગણાવીને એવો બચાવ કર્યો છે કે તેઓ સત્તામાં સેવા કરવા માટે આવ્યાં છે, નહીં કે ગાળો સાંભળવા માટે. જો તમે સામાન્ય જન છો અને તમને લાગે છે કે સત્તામાં બેઠેલી વ્યક્તિઓએ કાંઇ ખોટુ કર્યું છે તો તેને તમે કાંઇપણ કહી શક્શો તો એ હવે નહીં ચાલે. તમે સરકારની સામે કોર્ટમાં જઇ શકો છો. પણ જાહેરમાં સરકારને ગાળો ભાંડવાનો લોકોને અધિકાર નથી.