Independence day: PM મોદીએ 5 સંકલ્પ સાથે આગામી 25
આજે 15મી ઓગષ્ટ 2022ના રોજ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે સવારે 07:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી તિરંગો ફરકાવ્યો હતો. તેમણે ભારતના વડાપ્રધાન તરીકે 9મી વખત સ્વતંત્રતા દિવસ પર તિરંગો ફરકાવ