Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ આયુષ્યમાન ભારત જે મોટાભાગે મોદી કેર તરીકે ઓળખાય છે તેની સફળતા અંગે વડાપ્રધાન મોદીએ સંતોષ વ્યક્ત કરતાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે વડાપ્રધાન જન ઔષધી પરિયોજના અંતર્ગત દેશભરમાં 3600થી વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 700થી વધુ જેનરિક દવાઓ અત્યંત સસ્તી કિંમતે સામાન્ય નાગરિકને મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ