Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તમે આલ્કલાઇન પાણી (ક્ષારયુક્ત પાણી) વિશેના કેટલાક સ્વાસ્થ્ય દાવાઓ વિશે સાંભળ્યું હશે. કેટલાક લોકો કહે છે કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે, તે તમારા શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે કોરોના વાયરસ સામે લડવા માટે કારગર સાબિત થઈ શકે છે.  એટલું જ નહીં કેન્સર જેવા ગંભીર રોગો માટે પણ તે લાભદાયક છે. 

શું છે આવા આલ્કલાઇન પાણી?

ક્ષારિય પાણીને સાયન્ટિફિક ભાષામાં આલ્કલાઇન પાણી પણ કહેવામાં આવે છે. એટલે કે ક્ષારિય પાણીમાં pHનું સ્તર વધુ હોય છે. pH સ્તર એ એક સંખ્યા છે જે સૂચવે છે કે એસિડિક અને ક્ષારોનું સ્તર, જે 0થી 14ના સ્કેલ પર હોય છે. ઉદાહરણ તરીકે, જો સ્તર 1 છે, તો તેનો અર્થ એ છે કે પાણી ખૂબ જ એસિડિક છે અને જો તે 13 છે, તો તે ખૂબ જ ક્ષરવાળું છે. નિયમિત પીવાના પાણી કરતા આલ્કલાઇન પાણીમાં pH સ્તરનું પ્રમાણ વધારે હોય છે. આલ્કલાઇન પાણીમાં 8 અથવા 9નું pH સ્તર હોય છે જે સામાન્ય પાણીનું pH હોય છે. એવું માનવામાં આવે છે કે આલ્કલાઇન પાણી ધીમે ધીમે શરીરમાં એસિડના પ્રમાણને ખતમ કરે છે. શરીરમાં એસિડ ઓગળવાની આ પ્રક્રિયા વિવિધ રોગોને રોકવામાં પણ મદદ કરે છે.
તાજેતરમાં, આવા આલ્કલાઇન પાણી તેના ઘણા સ્વાસ્થ્ય લાભોને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યું છે.

સામાન્ય પાણીની તુલનામાં આવા આલ્કલાઇન પાણીના ફાયદા

આલ્કલાઇન પાણીમાં અલ્ટ્રા-હાઇડ્રેટિંગ ગુણધર્મો છે. આ પ્રકારના પાણી તેમના માટે ખૂબ ફાયદાકારક છે જે આખો દિવસ વ્યસ્ત રહે છે અથવા ઘણું વર્કઆઉટ કરે છે, કારણ કે તે લાંબા સમય સુધી શરીરને હાઇડ્રેટ રાખે છે. વૈજ્ઞાનિકોના મતે આલ્કલાઇન પાણીમાં રહેલા પાણીના અણુઓ નાના હોય છે અને તમારા શરીરના કોષો દ્વારા સરળતાથી શોષાય છે, જે તમારા શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.

તમે આલ્કલાઇન પાણી (ક્ષારયુક્ત પાણી) વિશેના કેટલાક સ્વાસ્થ્ય દાવાઓ વિશે સાંભળ્યું હશે. કેટલાક લોકો કહે છે કે તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે, તે તમારા શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે કોરોના વાયરસ સામે લડવા માટે કારગર સાબિત થઈ શકે છે.  એટલું જ નહીં કેન્સર જેવા ગંભીર રોગો માટે પણ તે લાભદાયક છે. 

શું છે આવા આલ્કલાઇન પાણી?

ક્ષારિય પાણીને સાયન્ટિફિક ભાષામાં આલ્કલાઇન પાણી પણ કહેવામાં આવે છે. એટલે કે ક્ષારિય પાણીમાં pHનું સ્તર વધુ હોય છે. pH સ્તર એ એક સંખ્યા છે જે સૂચવે છે કે એસિડિક અને ક્ષારોનું સ્તર, જે 0થી 14ના સ્કેલ પર હોય છે. ઉદાહરણ તરીકે, જો સ્તર 1 છે, તો તેનો અર્થ એ છે કે પાણી ખૂબ જ એસિડિક છે અને જો તે 13 છે, તો તે ખૂબ જ ક્ષરવાળું છે. નિયમિત પીવાના પાણી કરતા આલ્કલાઇન પાણીમાં pH સ્તરનું પ્રમાણ વધારે હોય છે. આલ્કલાઇન પાણીમાં 8 અથવા 9નું pH સ્તર હોય છે જે સામાન્ય પાણીનું pH હોય છે. એવું માનવામાં આવે છે કે આલ્કલાઇન પાણી ધીમે ધીમે શરીરમાં એસિડના પ્રમાણને ખતમ કરે છે. શરીરમાં એસિડ ઓગળવાની આ પ્રક્રિયા વિવિધ રોગોને રોકવામાં પણ મદદ કરે છે.
તાજેતરમાં, આવા આલ્કલાઇન પાણી તેના ઘણા સ્વાસ્થ્ય લાભોને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યું છે.

સામાન્ય પાણીની તુલનામાં આવા આલ્કલાઇન પાણીના ફાયદા

આલ્કલાઇન પાણીમાં અલ્ટ્રા-હાઇડ્રેટિંગ ગુણધર્મો છે. આ પ્રકારના પાણી તેમના માટે ખૂબ ફાયદાકારક છે જે આખો દિવસ વ્યસ્ત રહે છે અથવા ઘણું વર્કઆઉટ કરે છે, કારણ કે તે લાંબા સમય સુધી શરીરને હાઇડ્રેટ રાખે છે. વૈજ્ઞાનિકોના મતે આલ્કલાઇન પાણીમાં રહેલા પાણીના અણુઓ નાના હોય છે અને તમારા શરીરના કોષો દ્વારા સરળતાથી શોષાય છે, જે તમારા શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ