Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે હવે ઉનાળાની સિઝન પણ આવી ગઈ છે. આ વચ્ચે લોકોએ ઘરોમાં એર કંડીશનર (AC)નો ઉપયોગ કરવાનો પણ શરૂ કરી દીધો છે. આવામાં AC ચલાવતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે તેને લઈને ગાઇડલાઇન જારી કરી છે. સરકારનું કહેવુ છે કે, કોવિડ-19 મહામારી વચ્ચે એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે હોવું જોઈએ.

સાથે જ સરકારે જણાવ્યુ કે, હ્યુમિડિટીનું પ્રમાણ 40-70 ટકાની વચ્ચે હોવું જોઈએ. આ ગાઇડલાઈન ઈન્ડિયન સોસાયટી ઓફ હિટીંગ રેફ્રિજરેટિંગ એન્ડ એરકંડીશનર એન્જિનિયર્સે તૈયાર કરી છે. તે પછી સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (CPWD)એ તેને જારી કરી છે.

દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે હવે ઉનાળાની સિઝન પણ આવી ગઈ છે. આ વચ્ચે લોકોએ ઘરોમાં એર કંડીશનર (AC)નો ઉપયોગ કરવાનો પણ શરૂ કરી દીધો છે. આવામાં AC ચલાવતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારે તેને લઈને ગાઇડલાઇન જારી કરી છે. સરકારનું કહેવુ છે કે, કોવિડ-19 મહામારી વચ્ચે એસીનું તાપમાન 24-30 ડિગ્રી સેન્ટીગ્રેડ વચ્ચે હોવું જોઈએ.

સાથે જ સરકારે જણાવ્યુ કે, હ્યુમિડિટીનું પ્રમાણ 40-70 ટકાની વચ્ચે હોવું જોઈએ. આ ગાઇડલાઈન ઈન્ડિયન સોસાયટી ઓફ હિટીંગ રેફ્રિજરેટિંગ એન્ડ એરકંડીશનર એન્જિનિયર્સે તૈયાર કરી છે. તે પછી સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (CPWD)એ તેને જારી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ