અમલી આરક્ષણ વ્યવસ્થાની લાભાર્થી જ્ઞા।તિઓને સહેજપણ ક્ષતિ પહોંચાડયા વિના બંધારણમાં સુધારો કરી સવર્ણો માટે ૧૦ ટકા આર્થિક અનામતની જોગવાઈને વર્તમાન સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી નિર્વાણ દિનના અવસરે મધ્યાહ્ન પછી સુરત અને ઐતિહાસિક દાંડી ખાતે ભરચક કાર્યક્રમોમાં સંબોધનો કર્યા હતાં. બપોરે ૧.૩૦ કલાકે સુરત એરપોર્ટ ખાતે નવાં ટર્મિનસનું ખાતમુહૂર્ત કરવા સાથે જ મહાનગરપાલિકાના ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરમાં થયેલા ૧,૦૫૮ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.
અમલી આરક્ષણ વ્યવસ્થાની લાભાર્થી જ્ઞા।તિઓને સહેજપણ ક્ષતિ પહોંચાડયા વિના બંધારણમાં સુધારો કરી સવર્ણો માટે ૧૦ ટકા આર્થિક અનામતની જોગવાઈને વર્તમાન સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી નિર્વાણ દિનના અવસરે મધ્યાહ્ન પછી સુરત અને ઐતિહાસિક દાંડી ખાતે ભરચક કાર્યક્રમોમાં સંબોધનો કર્યા હતાં. બપોરે ૧.૩૦ કલાકે સુરત એરપોર્ટ ખાતે નવાં ટર્મિનસનું ખાતમુહૂર્ત કરવા સાથે જ મહાનગરપાલિકાના ઉપક્રમે આયોજિત કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરમાં થયેલા ૧,૦૫૮ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.