ટૂરિસ્ટ વિઝા પર ભારત આવીને તબલિગી જમાતના ધાર્મિક જલસામાં સામેલ થયેલા ૨૫૫૦ વિદેશી નાગરિકો પર ભારત સરકારે કડક કાર્યવાહી કરી તેમને ભારતમાં પ્રવેશ કરવા સામે ૧૦ વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. આ વિદેશી નાગરિકોને વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૧૦ વર્ષ માટે પ્રતિબંધિત કરાયા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના અધિકારીએ આ વાતનું સમર્થન કરતાં જણાવ્યું કે તબલિગી જમાતના કુલ ૨૫૫૦ વિદેશી સભ્યોને બ્લેક લિસ્ટમાં સામેલ કરાયા છે અને આગામી ૧૦ વર્ષ સુધી તેમના ઉપર ભારતમાં આવવાનો પ્રતિબંધ લદાયો છે.
ટૂરિસ્ટ વિઝા પર ભારત આવીને તબલિગી જમાતના ધાર્મિક જલસામાં સામેલ થયેલા ૨૫૫૦ વિદેશી નાગરિકો પર ભારત સરકારે કડક કાર્યવાહી કરી તેમને ભારતમાં પ્રવેશ કરવા સામે ૧૦ વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. આ વિદેશી નાગરિકોને વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૧૦ વર્ષ માટે પ્રતિબંધિત કરાયા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના અધિકારીએ આ વાતનું સમર્થન કરતાં જણાવ્યું કે તબલિગી જમાતના કુલ ૨૫૫૦ વિદેશી સભ્યોને બ્લેક લિસ્ટમાં સામેલ કરાયા છે અને આગામી ૧૦ વર્ષ સુધી તેમના ઉપર ભારતમાં આવવાનો પ્રતિબંધ લદાયો છે.