Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સોમવારે એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૫૩ નવા કેસ સામે આવ્યા છે અને ૩૬ લોકોનાં મોત થયાં છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧૭,૬૫૬ થઈ છે અને કુલ મૃત્યુઆંક ૫૫૯ થયો છે. દેશમાં ૧૪૧૭૫ લોકોની સારવાર ચાલી રહી છે જ્યારે ૨૫૪૬ લોકો સાજા થયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં ૪૪૮૩, દિલ્હીમાં ૨૦૦૩, રાજસ્થાનમાં ૧૫૩૫, ગુજરાતમાં ૧૮૫૧, એમપીમાં૧૪૦૭, યુપીમાં ૧૧૧૭, બિહારમાં ૯૬ થઈ છે. દેશનાં ૨૭ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનો વ્યાપ વિસ્તર્યો છે.
 

દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સોમવારે એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫૫૩ નવા કેસ સામે આવ્યા છે અને ૩૬ લોકોનાં મોત થયાં છે. કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧૭,૬૫૬ થઈ છે અને કુલ મૃત્યુઆંક ૫૫૯ થયો છે. દેશમાં ૧૪૧૭૫ લોકોની સારવાર ચાલી રહી છે જ્યારે ૨૫૪૬ લોકો સાજા થયા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં ૪૪૮૩, દિલ્હીમાં ૨૦૦૩, રાજસ્થાનમાં ૧૫૩૫, ગુજરાતમાં ૧૮૫૧, એમપીમાં૧૪૦૭, યુપીમાં ૧૧૧૭, બિહારમાં ૯૬ થઈ છે. દેશનાં ૨૭ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનો વ્યાપ વિસ્તર્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ