ભારતમાં દુનિયાના સૌથી મોટા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે ૮ કલાકે પ્રજાજોગ સંબોધનમાં આગામી ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મંગળવારે રાત્રે ૧૨ કલાકથી જ લોકડાઉન લાગુ થઈ જશે. આ એક પ્રકારનો કરફ્યૂ જ છે.
ભારતમાં દુનિયાના સૌથી મોટા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે ૮ કલાકે પ્રજાજોગ સંબોધનમાં આગામી ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મંગળવારે રાત્રે ૧૨ કલાકથી જ લોકડાઉન લાગુ થઈ જશે. આ એક પ્રકારનો કરફ્યૂ જ છે.