Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્ષે દહાડે બ્રહ્માંડમાં સર્જાતી ગ્રહણની ખગોળિય ઘટનાઓને પગલે વૈજ્ઞાનિકો, સામાન્ય લોકોમાં ભારે કુતૂહલ જોવા મળે છે. ધાર્મિક રીતે પણ ગ્રહણનું ભારે મહાત્મ્ય આંકવાની સાથે જ તેના સારા-નરસા પરિણામોની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. આવી જ એક મહત્ત્વની ખગોળિય ઘટના આગામી રવિવારે ૨૧ જૂનના રોજ બની રહી છે. રવિવારે મૃગશીર્ષ-આદ્રા નક્ષત્ર અને મિથુન રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોય ધાર્મિક રીતે પણ વેધ પાળવાનો રહેશે.
 

વર્ષે દહાડે બ્રહ્માંડમાં સર્જાતી ગ્રહણની ખગોળિય ઘટનાઓને પગલે વૈજ્ઞાનિકો, સામાન્ય લોકોમાં ભારે કુતૂહલ જોવા મળે છે. ધાર્મિક રીતે પણ ગ્રહણનું ભારે મહાત્મ્ય આંકવાની સાથે જ તેના સારા-નરસા પરિણામોની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. આવી જ એક મહત્ત્વની ખગોળિય ઘટના આગામી રવિવારે ૨૧ જૂનના રોજ બની રહી છે. રવિવારે મૃગશીર્ષ-આદ્રા નક્ષત્ર અને મિથુન રાશિમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોય ધાર્મિક રીતે પણ વેધ પાળવાનો રહેશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ