ભારતમાં વન્ના ક્રાઇ વાઇરસે આશરે ૪૮,૦૦૦ વખત હુમલા કર્યા હોવાના આંકડા જારી કરાયા છે. ક્વીક હીલ ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં આશરે ૪૮,૦૦૦ વખત ભારત વન્ના ક્રાઇ વાઇરસ હુમલાનો ભોગ બન્યું હતું. સૌથી વધુ અસર ગુજરાત અને પ. બંગાળમાં જોવા મળી હતી. ૬૦ ટકા હુમલા એન્ટરપ્રાઇઝિસ પર જ્યારે ૪૦ ટકા વ્યક્તિગત હુમલા થયા હતા. જે પાંચ શહેરો વન્ના ક્રાઇ વાઇરસનો સૌથી વધુ બોગ બન્યા હતા તેમાં કોલકાતા, દિલ્હી, મંબઇ, ભુવનેશ્વર અને પૂણેનો સમાવેશ થાય છે.
ભારતમાં વન્ના ક્રાઇ વાઇરસે આશરે ૪૮,૦૦૦ વખત હુમલા કર્યા હોવાના આંકડા જારી કરાયા છે. ક્વીક હીલ ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં આશરે ૪૮,૦૦૦ વખત ભારત વન્ના ક્રાઇ વાઇરસ હુમલાનો ભોગ બન્યું હતું. સૌથી વધુ અસર ગુજરાત અને પ. બંગાળમાં જોવા મળી હતી. ૬૦ ટકા હુમલા એન્ટરપ્રાઇઝિસ પર જ્યારે ૪૦ ટકા વ્યક્તિગત હુમલા થયા હતા. જે પાંચ શહેરો વન્ના ક્રાઇ વાઇરસનો સૌથી વધુ બોગ બન્યા હતા તેમાં કોલકાતા, દિલ્હી, મંબઇ, ભુવનેશ્વર અને પૂણેનો સમાવેશ થાય છે.