જીએસટી કાયદો અમલી બનતાં રૂપિયા હજારથી વધુનાં કન્સાઈ નમેન્ટની રવાનગી પહેલાં તેની ઓનલાઈન નોંધણી કરાવીને ઈ-વે બિલ બનાવવું પડશે કે જેથી કરીને કરવેરાઅધિકારી માલની રવાનગી પછી તેની ગમે ત્યારે ચકાસણી કરી શકે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ ક્સ્ટમ્સ દ્રારા વેબસાઈટ પર આ અંગેના નિયમના સુમદ્દાને મુક્યો છે.