ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 56.82 ટકા પરિણામ જાહેર થયું છે. માર્ચમાં રાજ્યના કુલ 496 કેન્દ્રો-પેટાકેન્દ્રો પરતી સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તરબુનિયાદી પ્રવાહમાં કુલ 5,05651 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 2,81,256 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એલીસબ્રિજ (અમદાવાદ) 100 ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ભીખાપુરા 10.07 ટકા છે.
-73.85 ટકા સાથે સુરત સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો
-30.81 ટકા સાથે છોટા ઉદેપુર સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો
-100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 81
-10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 127
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 56.82 ટકા પરિણામ જાહેર થયું છે. માર્ચમાં રાજ્યના કુલ 496 કેન્દ્રો-પેટાકેન્દ્રો પરતી સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તરબુનિયાદી પ્રવાહમાં કુલ 5,05651 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 2,81,256 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એલીસબ્રિજ (અમદાવાદ) 100 ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ભીખાપુરા 10.07 ટકા છે.
-73.85 ટકા સાથે સુરત સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો
-30.81 ટકા સાથે છોટા ઉદેપુર સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો
-100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 81
-10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 127