અમેરિકાના મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર સ્મારક નજીક ગોળીબારની ઘટના બાદ પોલીસે સ્થળને ઘેરી લીધું હતું. ઘટનાસ્થળે અનેક ઘાયલ થયાના અહેવાલ હતા. પોલીસે એકની અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું પણ વધુ વિગત આપી નહોતી. પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે 8 વ્યક્તિના મોત થયાનું જણાયું હતું.
અમેરિકાના મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર સ્મારક નજીક ગોળીબારની ઘટના બાદ પોલીસે સ્થળને ઘેરી લીધું હતું. ઘટનાસ્થળે અનેક ઘાયલ થયાના અહેવાલ હતા. પોલીસે એકની અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું પણ વધુ વિગત આપી નહોતી. પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે 8 વ્યક્તિના મોત થયાનું જણાયું હતું.