Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આણંદ જીલ્લાના કરમસદ શહેરની સરસ્વતી સ્કૂલમાં ધોરણ 9મા અભ્યાસ કરતા એક 14 વર્ષના વિદ્યાર્થીનું હદયરોગના હુમલાના કારણે મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વિદ્યાર્થી પ્રજાસત્તાક પરેડનું રિહર્સલ કરવા માટે સ્કુલમાં ગયો હતો તે વેળા દરમિયાન તેને અચાનક ચક્કર આવી જતા તે જમીન પર ડળી પડ્યો હતો. શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટ મોર્ટમમાં મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું બહાર આવ્યું છે.

આણંદ જીલ્લાના કરમસદ શહેરની સરસ્વતી સ્કૂલમાં ધોરણ 9મા અભ્યાસ કરતા એક 14 વર્ષના વિદ્યાર્થીનું હદયરોગના હુમલાના કારણે મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વિદ્યાર્થી પ્રજાસત્તાક પરેડનું રિહર્સલ કરવા માટે સ્કુલમાં ગયો હતો તે વેળા દરમિયાન તેને અચાનક ચક્કર આવી જતા તે જમીન પર ડળી પડ્યો હતો. શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જોકે તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટ મોર્ટમમાં મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું બહાર આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ