Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને અમદાવાદમાં પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા  જળયાત્રા યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા સાતમી જૂલાઈએ  નીકળશે. 
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ